બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૮-૩૯
યહોવાએ યુસફનો સાથ કદી ન છોડ્યો
યુસફે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. પણ ‘તે જે કંઈ કરતા’ એમાં યહોવા તેમને સફળ કરતા. તેમણે ‘કેદખાનાના અધિકારીની દૃષ્ટિમાં કૃપા મેળવી હતી.’ (ઉત ૩૯:૨, ૩, ૨૧-૨૩) યુસફના અનુભવથી આપણને શું શીખવા મળે છે?
આપણા પર મુશ્કેલીઓ આવે તો એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી નારાજ છે.—ગી ૩૪:૧૯
યહોવાએ આપણા માટે જે કર્યું, એનો વિચાર કરવો જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ.—ફિલિ ૪:૬, ૭
યહોવા આપણને નિભાવી રાખશે એવો ભરોસો રાખવો જોઈએ.—ગી ૫૫:૨૨