વિષય
ફેબ્રુઆરી ૧, ૨૦૧૨
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
ઈબ્રાહીમ પાસેથી શું શીખી શકીએ?
શરૂઆતમાં . . .
બીજા લેખો:
અભ્યાસ લેખો:
એપ્રિલ ૨-૮, ૨૦૧૨
પાન ૧૧ • ગીતો: ૨૪ (200), ૮ (51)
એપ્રિલ ૯-૧૫, ૨૦૧૨
પાન ૧૮ • ગીતો: ૨૦ (162), ૬ (43)
એપ્રિલ ૧૬-૨૨, ૨૦૧૨
પાન ૨૩ • ગીતો: ૧૨ (93), ૧૮ (130)
એપ્રિલ ૨૩-૨૯, ૨૦૧૨
કુટુંબમાં બધા સત્યમાં ન હોય તોપણ ખુશ રહી શકાય
પાન ૨૮ • ગીતો: ૧૫ (124), ૫ (45)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧ પાન ૧૧-૧૭
ઈસુએ શા માટે પોતાના શિષ્યોને સજાગ રહેવા કહ્યું? ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ત્રણ રીતોએ બતાવ્યું કે તે પોતે સજાગ છે. એ વિષે આપણે આ લેખમાં જોઈશું. એ પણ જોઈશું કે તેમના દાખલાને કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકીએ.
અભ્યાસ લેખ ૨ પાન ૧૮-૨૨
બાઇબલ સમયના ઈશ્વરભક્તોએ જે હિંમત બતાવી એના પર વિચાર કરવાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે? આ લેખમાં આ સવાલ પર વિચાર કરવાથી આપણને હિંમતથી વર્તવા મદદ મળશે.
અભ્યાસ લેખ ૩ પાન ૨૩-૨૭
આપણા દરેકના સ્વભાવ જુદા જુદા છે. એમ હોવા છતાં, આ લેખમાં જોઈશું કે આપણે કેવી રીતે મંડળમાં સારું વલણ જાળવી શકીએ.
અભ્યાસ લેખ ૪ પાન ૨૮-૩૨
જે ભાઈ-બહેનોના કુટુંબના સભ્યો સત્યમાં ન હોય, તેઓને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લેખમાંથી એવા ભાઈ-બહેનોને કુટુંબમાં શાંતિ કેળવવા મદદ મળશે. વધુમાં, એ રીતે વર્તવા મદદ કરશે, જેથી સત્યમાં ન હોય એવા કુટુંબીજનોને સાચી ભક્તિ કરવા ઉત્તેજન મળે.