બાઇબલમાં રહેલો ખજાનો | યાકૂબ ૧-૨
પાપ અને મરણના મોંમાં ધકેલતો માર્ગ
ખોટા વિચારો મનમાં આવે ત્યારે આમ કરીએ:
ઉત્તેજન આપતી સારી બાબતો પર મન લગાડવા પ્રયત્નો કરતા રહીએ. —ફિલિ ૪:૮
લાલચમાં પડવાથી આવતા ખરાબ પરિણામોનો વિચાર કરીએ.—પુન ૩૨:૨૯
પ્રાર્થના કરીએ.—માથ ૨૬:૪૧
મનમાં ખોટા વિચારો આવે ત્યારે, ઉત્તેજન આપતી કેવી બાબતોનો તમે વિચાર કરી શકો?