બાઇબલમાં રહેલો ખજાનો | દાનીયેલ ૭-૯
દાનીયેલની ભવિષ્યવાણી મસીહના આવવા વિશે જણાવે છે
ચિત્ર
‘૭૦ અઠવાડિયાં’ (૪૯૦ વર્ષ)
‘૭ અઠવાડિયાં’ (૪૯ વર્ષ)
૪૫૫ ઈ.સ. પૂર્વે ‘યરૂશાલેમની મરામત કરવાનો હુકમ’
૪૦૬ ઈ.સ. પૂર્વે યરૂશાલેમ ફરી બંધાયું
‘૬૨ અઠવાડિયાં’ (૪૩૪ વર્ષ)
‘૧ અઠવાડિયું’ (૭ વર્ષ)
૨૯ ઈ.સ. મસીહનું પ્રગટ થવું
૩૩ ઈ.સ. મસીહ ‘કાપી નંખાયા’
૩૬ ઈ.સ. ‘૭૦ અઠવાડિયાંનો’ અંત આવ્યો