બાઇબલમાં રહેલો ખજાનો | યાકૂબ ૩-૫
આપણાં વાણી-વર્તનમાં ઈશ્વરનું ડહાપણ દેખાઈ આવવું જોઈએ
યહોવાનું ડહાપણ રોજબરોજના જીવનમાં ઉપયોગી છે. જેમ કે, ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવવા મદદ કરે છે. આપણામાં ઈશ્વરનું ડહાપણ હશે તો, એ આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવશે.
પોતાને પૂછો: ઈશ્વરના ડહાપણના નીચે જણાવેલા કયાં પાસાઓમાં મેં હાલમાં કામ કર્યું છે? અમુક પાસાઓમાં હું કઈ રીતે સુધારો કરી શકું?
શુદ્ધ
શાંતિપ્રિય
વાજબી
આજ્ઞા પાળવા તૈયાર
દયા અને સારાં ફળોથી ભરપૂર
એમાં પક્ષપાત નથી
એમાં ઢોંગ નથી