વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૫ પાન ૩
  • ઈસુ વિશેનું સત્ય ઉત્સાહથી જણાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ વિશેનું સત્ય ઉત્સાહથી જણાવીએ
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સ્મરણપ્રસંગના સમયગાળામાં, શું તમે યહોવા અને ઈસુ જેવો ઉત્સાહ બતાવશો?
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી બનીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઉત્સાહથી ઈસુને અનુસરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સત્યના પરમેશ્વરને પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૨/૧૫ પાન ૩

ઈસુ વિશેનું સત્ય ઉત્સાહથી જણાવીએ

ઈસુ વિશેનું સત્ય કઈ રીતે બીજાઓને જણાવવું એ ખબર હશે તો, આપણો ઉત્સાહ વધશે. ઈસુ ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેમના પર આપણી શ્રદ્ધા ટકે છે. (એફે. ૨:૨૦) તેમના લીધે જ આપણને જીવનની આશા મળી છે. (પ્રે.કૃ. ૪:૧૨) તેથી, ઈશ્વરના હેતુમાં ઈસુની ભૂમિકા બધા લોકો જાણે એ બહુ જરૂરી છે. બાઇબલ આધારિત નથી એવી માન્યતાઓને લીધે ઘણા લોકો ખોટા માર્ગે દોરાયા છે. દુઃખની વાત છે કે, એવા લોકોને ઈશ્વરના આશીર્વાદો મળશે નહિ. કેમ કે, બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓને જ ઈશ્વર આશીર્વાદો આપશે. જો આપણને સત્ય માટે ઉત્સાહ હશે, તો નમ્ર દિલના લોકોને ઈસુ વિશેની ખરી સમજણ આપીશું. તેમ જ, ઈશ્વર સાથે ઈસુનો સંબંધ અને ઈશ્વરના હેતુમાં ઈસુની ભૂમિકા વિશે પણ સમજાવીશું. સ્મરણપ્રસંગના સમયગાળામાં શું તમે ઈસુ વિશેનું સત્ય ઉત્સાહથી જણાવશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો