વિષય
જાન્યુઆરી ૧, ૨૦૧૧
સ્વર્ગમાં કોણ રહે છે?
શરૂઆતમાં . . .
૩ સ્વર્ગમાં કોઈક તો રહે છે—પણ કોણ?
૪ ઈશ્વરે આપેલા સ્વર્ગના દર્શનો
૭ સ્વર્ગમાં ઈશ્વરને જ પ્રાર્થના કરીએ
બીજા લેખો:
૧૦ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—ઈશ્વર ‘માણસનું અંતઃકરણ જાણે છે’
અભ્યાસ લેખો:
ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૧–માર્ચ ૬, ૨૦૧૧
‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો’
પાન ૧૧
ગીતો: ૧૧ (85), ૮ (51)
માર્ચ ૭-૧૩, ૨૦૧૧
પાન ૧૫
ગીતો: ૧૪ (117), ૨૬ (204)
માર્ચ ૧૪-૨૦, ૨૦૧૧
કુંવારા હોવું એક મોટો આશીર્વાદ છે
પાન ૨૦
ગીતો: ૨૮ (221), ૧૨ (93)
માર્ચ ૨૧-૨૭, ૨૦૧૧
ઈશ્વરની શક્તિથી લાલચ અને નિરાશાનો સામનો કરીએ
પાન ૨૪
ગીતો: ૨૮ (221), ૧૩ (113)
માર્ચ ૨૮, ૨૦૧૧–એપ્રિલ ૩, ૨૦૧૧
દુઃખ-તકલીફોનો સામનો કરવા શક્તિ મેળવીએ
પાન ૨૮
ગીતો: ૨૩ (187), ૧૦ (82)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧
આ મુશ્કેલ સમયમાં આપણને ક્યાંથી આશરો મળી શકે? બાઇબલ જણાવે છે કે આપણે યહોવાહના નામ પર વિશ્વાસ રાખીને આશરો મેળવી શકીએ છીએ. આ લેખ સમજાવશે કે હમણાં અને ‘યહોવાહના મહાન દિવસે’ કઈ રીતે રક્ષણ મળી શકે છે. આ લેખ ૨૦૧૧ના વાર્ષિક વચનની ચર્ચા કરે છે.
અભ્યાસ લેખ ૨, ૩
લગ્ન કરીએ કે કુંવારા રહીએ, એ બંને ઈશ્વર તરફથી ભેટ છે અને એમાં ઘણા આશીર્વાદ રહેલા છે. આ લેખો બતાવશે કે ભલે આપણે પરણેલા હોઈએ કે કુંવારા, આપણે કેમ એની કદર કરવી જોઈએ અને કઈ રીતે કદર બતાવવી જોઈએ.
અભ્યાસ ૪, ૫
આપણા સમર્પણ પ્રમાણે જીવવા યહોવાહની મદદની જરૂર છે. આ લેખોમાં આપણે જોઈશું કે ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને લાલચ, નિરાશા, સતાવણી, મિત્રો તરફથી દબાણ અને બીજા દુઃખ-તકલીફોનો સામનો કરવા મદદ કરે છે.