વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૩/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૩/૧ પાન ૧-૨

વિષય

માર્ચ ૧, ૨૦૧૦

શું સારા લોકો સ્વર્ગમાં જશે?

શરૂઆતમાં . . .

૩ સ્વર્ગમાં જવા વિષે લોકો શું માને છે?

૪ સ્વર્ગ કેવું છે?

૬ શું સર્વ સારા લોકો સ્વર્ગમાં જાય છે?

બીજા લેખ:

૮ સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ

૧૧ મુશ્કેલી ભર્યા દિવસોમાં ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ

૩૨ ઈસુએ તમારા માટે જીવ આપ્યો

અભ્યાસ લેખો:

મે ૩-૯, ૨૦૧૦

કોના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ?

પાન ૧૪

ગીતો: ૧૧ (85), ૫ (45)

મે ૧૦-૧૬, ૨૦૧૦

સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે

પાન ૧૮

ગીતો: ૨૦ (162), ૮ (51)

મે ૧૭-૨૩, ૨૦૧૦

યહોવાહના ભક્તો “સૂરજની પેઠે પ્રકાશશે”

પાન ૨૩

ગીતો: ૭ (46), ૬ (43)

મે ૨૪-૩૦, ૨૦૧૦

એક ટોળું, એક પાળક

પાન ૨૭

ગીતો: ૯ (53), ૧૯ (143)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨ - આ બે લેખો આપણને ‘બાપ તથા દીકરા તથા ઈશ્વરની શક્તિના નામમાં’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય એ સમજવા મદદ કરે છે. (માથ. ૨૮:૧૯) આ લેખોમાં અમુક સૂચનો આપ્યા છે જે તમને સમર્પણ પ્રમાણે જીવવા મદદ કરશે.

અભ્યાસ લેખ ૩, ૪ - ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંત દ્વારા ઈસુ સમજાવે છે કે ‘રાજ્યના દીકરાઓ’ ભાવિમાં શું કરવાના છે. ઘઉં અને કડવા દાણા કોને રજૂ કરે છે? આ દૃષ્ટાંત આપણા દિવસોમાં કઈ રીતે પરિપૂર્ણ થઈ રહ્યું છે? શું આ દૃષ્ટાંત ફક્ત અભિષિક્તોને જ લાગુ પડે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો