વિષય
ધિક્કારને જડમૂળથી દૂર કરવો ૩-૧૧
ધિક્કાર તણાવ અને હિંસક લડાઈઓ વધારે છે. ધિક્કારનું મૂળ કારણ શું છે? શું એને દૂર કરવો શક્ય છે?
હું કઈ રીતે વધુ પડતી ચિંતા કરવાનું ટાળી શકું? ૧૨
ચિંતા ખરેખર જીવનનો આનંદ લૂંટી લે છે. તમે કઈ રીતે આ તણાવ વધારતી લાગણીનો સામનો કરી શકો?
દેવનું નામ, જેણે મારું જીવન બદલી નાખ્યું! ૨૬
એક સમયે ઍરિઝોનામાં આવેલા નવાહો માટેના અનામત વિસ્તારમાં રહેતી સોન્ડી યોસી ડ્ઝોસીનું જીવન ખૂબ મુશ્કેલ હતું. બાઇબલ ફક્ત ગોરા લોકો માટે છે એવું વિચારીને તે એને ધિક્કારતી હતી. પરંતુ કઈ બાબતે તેનામાં ફેરફાર કર્યો?
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
AP Photo/John Gillis