ફૂટનોટ
a આ લેખ અને એ પછીના બે લેખમાં જણાવ્યું છે કે, યહોવા પ્રેમ અને ન્યાયના ઈશ્વર છે. એ પણ જોઈશું કે આપણે શા માટે એવો ભરોસો રાખવો જોઈએ. યહોવા ચાહે છે કે તેમના લોકોને ન્યાય મળે. આ દુષ્ટ દુનિયામાં જુલમ સહેનાર લોકોને તે દિલાસો આપે છે.
a આ લેખ અને એ પછીના બે લેખમાં જણાવ્યું છે કે, યહોવા પ્રેમ અને ન્યાયના ઈશ્વર છે. એ પણ જોઈશું કે આપણે શા માટે એવો ભરોસો રાખવો જોઈએ. યહોવા ચાહે છે કે તેમના લોકોને ન્યાય મળે. આ દુષ્ટ દુનિયામાં જુલમ સહેનાર લોકોને તે દિલાસો આપે છે.