ફૂટનોટ
a વૈજ્ઞાનિકો વૃદ્ધ થવાનું અને મરણનું કારણ શોધવાના ઘણા પ્રયત્નો કરે છે. એ વિશે જણાવતા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સમાં કંઈક આમ લખ્યું છે: ‘તેઓ એ વાતની અવગણના કરે છે કે પ્રથમ માનવ યુગલને, સર્જનહારે મરણની સજા ફરમાવી હતી. એ સજા તેઓ પર એવી રીતે લાગુ થઈ, કે મનુષ્યો એને પૂરી રીતે સમજી શકતા નથી.’—બીજો ગ્રંથ, પાન ૨૪૭.