ફૂટનોટ
d એવું માનવામાં આવે છે કે ચાર વેદો (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ)ના શરૂઆતના શ્લોક લગભગ ૩,૦૦૦ વર્ષ અગાઉ રચવામાં આવ્યા હતા. પછી મૌખિક રીતે ગુરુથી શિષ્યોને આપવામાં આવ્યા. “ઈસવીસન ચૌદમી સદીમાં જ વેદોનું લખાણ કરવામાં આવ્યું.”—ભારતનો ઇતિહાસ (અંગ્રેજી), પી. કે. સરતકુમાર.