ફૂટનોટ
a બાઇબલમાં અનેક વાર દ્વેષ કે ધિક્કાર જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. કોઈના પર પ્રેમ ન હોય તો અણમાનીતા પણ કહેવામાં આવે છે. (પુનર્નિયમ ૨૧:૧૫, ૧૬) ઘણી વાર વ્યક્તિને બીજા પ્રત્યે મનમાં તિરસ્કાર હોવાથી તે તેનાથી દૂર દૂર રહેશે. પણ તે તેનું ભૂંડું તો નહિ કરે. તેમ છતાં લોકો બીજી એક રીતે પણ ધિક્કાર બતાવે છે, જેમાં દ્વેષભાવ હોવાથી કદાચ તેઓ વ્યક્તિનું ખૂન પણ કરી બેસે. આપણે આ લેખમાં એવા ધિક્કાર વિષે ચર્ચા કરવાના છીએ.