વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a બાઇબલમાં અનેક વાર દ્વેષ કે ધિક્કાર જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. કોઈના પર પ્રેમ ન હોય તો અણમાનીતા પણ કહેવામાં આવે છે. (પુનર્નિયમ ૨૧:૧૫, ૧૬) ઘણી વાર વ્યક્તિને બીજા પ્રત્યે મનમાં તિરસ્કાર હોવાથી તે તેનાથી દૂર દૂર રહેશે. પણ તે તેનું ભૂંડું તો નહિ કરે. તેમ છતાં લોકો બીજી એક રીતે પણ ધિક્કાર બતાવે છે, જેમાં દ્વેષભાવ હોવાથી કદાચ તેઓ વ્યક્તિનું ખૂન પણ કરી બેસે. આપણે આ લેખમાં એવા ધિક્કાર વિષે ચર્ચા કરવાના છીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો