ફૂટનોટ
a માત્થીએ નોંધેલી ઈસુની વંશાવળીમાં ચાર સ્ત્રીઓના નામ આપવામાં આવ્યા છે: થામર, રાહાબ, રૂથ અને મરિયમ. આ સર્વને બાઇબલમાં વધારે માન આપવામાં આવ્યું છે.—માત્થી ૧:૩, ૫, ૧૬.
સમીક્ષામાં
• નીચે જણાવેલી સ્ત્રીઓએ કઈ રીતે યહોવાહના હૃદયને આનંદ પમાડ્યો?
• શિફ્રાહ અને પૂઆહ
• રાહાબ
• અબીગાઈલ
• સારફાથની વિધવા
• આ સ્ત્રીઓનાં ઉદાહરણો પર મનન કરવાથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ? સમજાવો.
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. યહોવાહનો ભય રાખનારી સ્ત્રીઓના દાખલાઓમાંથી આપણે શું શીખી શકીએ?
૩, ૪. (ક) શા માટે શિફ્રાહ અને પૂઆહે ફારૂનનો હુકમ ન માન્યો? (ખ) યહોવાહે કઈ રીતે આ દાઈઓને આશીર્વાદ આપ્યો?
૫. આજે કઈ રીતે ખ્રિસ્તી બહેનો શિફ્રાહ અને પૂઆહ જેવું વલણ બતાવે છે? અને યહોવાહ કઈ રીતે તેઓને બદલો આપશે?
૬, ૭. (ક) યહોવાહ અને તેમના ભક્તો વિષે રાહાબ શું જાણતી હતી? અને એનાથી તેના પર કેવી અસર પડી? (ખ) કઈ રીતે પરમેશ્વરે રાહાબને માન આપ્યું?
૮. યહોવાહે રાહાબના વિશ્વાસ માટે કેવા આશીર્વાદો આપ્યા?
૯. રાહાબ અને પ્રથમ સદીની અમુક સ્ત્રીઓને યહોવાહે આપેલા આશીર્વાદોમાંથી આજની બહેનો શું શીખી શકે?
૧૦, ૧૧. નાબાલ અને દાઊદ વચ્ચે શું બન્યું? અબીગાઈલે તરત શું કર્યું?
૧૨, ૧૩. (ક) કઈ રીતે અબીગાઈલે બુદ્ધિ વાપરીને યહોવાહ અને દાઊદ પ્રત્યે વફાદારી બતાવી? (ખ) ઘરે આવીને અબીગાઈલે શું કર્યું અને પછી શું બન્યું?
૧૪. આપણે અબીગાઈલના કયા ગુણો વિકસાવી શકીએ?
૧૫. અબીગાઈલે બતાવેલા ગુણો ખાસ કરીને ક્યારે બતાવી શકીએ?
૧૬. ઘરમાં ભલે ગમે તેવી સ્થિતિ હોય, ખ્રિસ્તી પત્નીએ શું કરવું જોઈએ?
૧૭, ૧૮. (ક) સારફાથની વિધવાની હાલત કેવી હતી, અને એલીયાહે કેવી માંગણી કરી? (ખ) એલીયાહે રોટલી માંગી ત્યારે, વિધવાએ શું કર્યું અને યહોવાહે તેને કેવું ફળ આપ્યું?
૧૯. આજે બહેનો કઈ રીતે સારફાથની વિધવા જેવું વલણ બતાવે છે? અને યહોવાહ તેઓ વિષે શું વિચારે છે?
૨૦. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
[પાન ૯ પર ચિત્ર]
ઘણી ખ્રિસ્તી બહેનોએ “રાજાની આજ્ઞા” વિરુદ્ધ જઈને યહોવાહની ભક્તિ કરવાનું ચાલુ રાખ્યું છે
[પાન ૧૦ પર ચિત્ર]
યહોવાહની ભક્તિ કરવામાં રાહાબે સુંદર નમૂનો બેસાડ્યો
[પાન ૧૦ પર ચિત્ર]
તમે અબીગાઈલના કયા સદ્ગુણો કેળવવા માંગો છો?
[પાન ૧૨ પર ચિત્ર]
આજે ઘણી બહેનો સારફાથની વિધવા જેવું વલણ બતાવે છે