ફૂટનોટ
d આ મૅગેઝિનોમાં વ્યક્તિઓએ કેવી સારવાર લેવી જોઈએ કે ન લેવી જોઈએ એ વિષે જણાવતું નથી. સારવાર વિષે દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવો જોઈએ. આ મૅગેઝિનો બીમારી વિષે તાજી માહિતી આપે છે.
તમને શું યાદ છે?
• આપણને પૈસાની તાણ હોય ત્યારે, આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો મૂકી શકીએ?
• બીમાર હોઈએ ત્યારે આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો બતાવી શકીએ?
• નબળાઈઓનો સામનો કરતા હોઈએ ત્યારે, આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો બતાવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) કયું ઉદાહરણ બતાવે છે કે પરમેશ્વરમાં માનવાનો દાવો કરવું જ પૂરતું નથી? (ખ) યહોવાહમાં ભરોસો મૂકવાનો અર્થ શું થાય છે?
૩. આપણે “સંકટના વખતમાં” કઈ રીતે પૈસાની તાણ અનુભવી શકીએ? શું એ વખતે યહોવાહ આપણને મદદ કરશે?
૪. પૈસાની તંગી પડે ત્યારે, આપણે શાના માટે પ્રાર્થના કરી શકીએ? યહોવાહ આવી પ્રાર્થનાનો કેવો જવાબ આપે છે?
૫, ૬. (ક) પૈસાની તંગી હોય ત્યારે, શા માટે આપણને બાઇબલને તપાસવું જોઈએ? (ખ) નોકરી ગુમાવીએ ત્યારે, ચિંતાઓ ઓછી કરવા આપણે શું કરી શકીએ?
૭, ૮. (ક) ઈસુએ શું કહ્યું જે બતાવી આપે છે કે આપણે રોજબરોજની વસ્તુઓ વિષે વધારે પડતી ચિંતા કરીએ છીએ? (ખ) ખોટી ચિંતાઓ ટાળવા વિષે ઈસુએ કઈ સલાહ આપી?
૯. પૈસાની તાણ હોય ત્યારે, પ્રકાશનોમાંથી કઈ મદદ મળી શકે?
૧૦. દાઊદે બીમાર હતા, ત્યારે પણ કઈ રીતે બતાવ્યું કે તે યહોવાહ પર ભરોસો રાખે છે?
૧૧. આપણે બીમાર પડીએ ત્યારે, કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકીએ?
૧૨. સારવાર વિષે બાઇબલ કઈ સલાહ આપે છે?
૧૩, ૧૪. (ક) ચોકીબુરજ અને સજાગ બનો!માં બીમારી વિષે કેવા લેખો આવ્યા છે? (પાન ૧૭ પર આપેલાનું બૉક્સ જુઓ.) (ખ) જાન્યુઆરી ૨૨, ૨૦૦૧ના અંગ્રેજી સજાગ બનો!માં બીમારી વિષે કેવી સલાહ આપવામાં આવી છે?
૧૫. પાઊલ કઈ રીતે પોતાની નબળાઈઓ સામે લડી શક્યા? એમાંથી આપણને કઈ ખાતરી મળે છે?
૧૬. નબળાઈઓનો સામનો કરવા, આપણે શાના માટે પ્રાર્થના કરવી જોઈએ? અને ફાંદામાં ફસાઈ જ ગયા હોઈએ તો શું કરવું જોઈએ?
૧૭. (ક) નબળાઈઓ વિષે યહોવાહને કેવું લાગે છે, એના પર મનન કરવાથી કઈ રીતે મદદ મળી શકે? (ખ) આપણામાં કેવી નબળાઈઓ હોય શકે, અને એનો સામનો કરવા કઈ કલમો ધ્યાનમાં રાખી જોઈએ?
૧૮. આપણી નબળાઈઓનો સામનો કરવા, શા માટે વડીલો પાસે મદદ માંગવી જોઈએ?
૧૯. (ક) શેતાન આપણને શું કરવા માગે છે? (ખ) યહોવાહમાં ભરોસો રાખવાનો શું અર્થ થાય છે, અને આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૭ પર બોક્સ]
શું તમને આ લેખો યાદ છે?
આપણે બીમાર હોઈએ ત્યારે, બીજાઓએ કઈ રીતે બીમારીઓ અને અપંગતાનો સામનો કર્યો એ વિષે વાંચવાથી ઉત્તેજન મળે છે. નીચે અમુક લેખો આપ્યા છે કે ચોકીબુરજ અને સજાગ બનો!માં આવી ગયા છે.
“યહોવાહે અમને સહન કરતા અને અડગ રહેતા શીખવ્યું.”—ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧, ૨૦૦૨.
“યહોવાહે સર્વ દિવસો મારી સંભાળ રાખી.” આ એક અપંગ ભાઈનો અનુભવ છે.—ચોકીબુરજ, માર્ચ ૧, ૨૦૦૧.
“કાલે શું થશે એની તમને ખબર નથી.” આ લેખમાં ભાઈ મગજ રોગનો સામનો કરે છે એના વિષે છે.—ચોકીબુરજ, ડિસેમ્બર ૧, ૨૦૦૦.
“સંકટોથી અમે દેવ પર ભરોસો રાખતા શીખ્યા.” આ લેખમાં એક એવા માબાપનો અનુભવ છે કે જેનું બાળક ખૂબ બીમાર હતું.—સજાગ બનો!, જાન્યુઆરી ૮, ૨૦૦૦.
“અંધ છતાં વ્યસ્ત અને સુખી.”—સજાગ બનો!, માર્ચ ૮, ૧૯૯૯.
“અકસ્માતે મારું જીવન બદલી નાખ્યું.”—સજાગ બનો!, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૩.
[પાન ૧૫ પર ચિત્ર]
નોકરી ગુમાવીએ ત્યારે, આપણી રહેણીકરણીમાં ફેરફારો કરવા પડે
[પાન ૧૬ પર ચિત્ર]
અવેક! મે ૮, ૨૦૦૦ના અંકમાં લોઈડાનો અનુભવ બતાવે છે કે યહોવાહમાં ભરોસો રાખવાથી તે કઈ રીતે બીમારીને સહન કરી શકી. (પાન ૧૭ પરનું બૉક્સ જુઓ)
[પાન ૧૮ પર ચિત્ર]
આપણે નબળાઈઓનો સામનો કરવા માટે મદદ માગતા શરમાવું ન જોઈએ