ફૂટનોટ
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ વૉલ્યુમ ૨, પાન ૨૭૧ જુઓ.
તમે કેવો જવાબ આપશો?
• ઈસુએ શા માટે મેમોરિયલની શરૂઆત કરી?
• કેટલી વાર મેમોરિયલ ઉજવવું જોઈએ?
• રોટલીનો શું અર્થ થાય છે?
• દ્રાક્ષારસનો શું અર્થ થાય છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. ઈસવી સન ૩૩માં, પાસ્ખા પર્વની સાંજે ઈસુએ શું કર્યું હતું?
૩. ઈસુએ ઉજવેલો પ્રસંગ કેટલો મહત્ત્વનો હતો? પાઊલે એના પર કઈ રીતે ભાર મૂક્યો?
૪. આપણે શા માટે એ પ્રસંગ ઉજવવો જ જોઈએ?
૫, ૬. (ક) ઈસુના મરણથી શું સાબિત થયું? (ખ) મેમોરિયલથી કઈ રીતે યહોવાહ અને ઈસુનો પ્રેમ દેખાય આવે છે?
૭. પસંદ થયેલા ભાઈ-બહેનો કઈ રીતે ઈસુના બલિદાનમાં વિશ્વાસ બતાવે છે?
૮. પસંદ થયેલાઓએ ક્યાં સુધી મેમોરિયલ પાળવું જોઈએ?
૯. માર્ક ૧૪:૨૫ પ્રમાણે ઈસુ શું કહેવા માંગતા હતા?
૧૦. મેમોરિયલ કેટલી વાર ઉજવવું જોઈએ?
૧૧, ૧૨. ઇતિહાસ મેમોરિયલની તારીખ વિષે શું જણાવે છે?
૧૩. ઈસુએ કેવી રોટલી વાપરી હતી?
૧૪. (ક) મેમોરિયલની રોટલીમાં શા માટે કોઈ ભેળ-સેળ ન હોવી જોઈએ? (ખ) એ રોટલી કેવી રીતે બનાવી શકાય?
૧૫. ઈસુએ ઉજવેલા મેમોરિયલના પ્યાલામાં શું હતું?
૧૬, ૧૭. મેમોરિયલમાં ફક્ત કેવો દ્રાક્ષારસ વાપરવો જોઈએ અને શા માટે?
૧૮. શું ઈસુએ લોહી અને દ્રાક્ષારસ ચમત્કારથી બદલી નાખ્યા હતા?
૧૯. આજે મેમોરિયલમાં કેટલા ગ્લાસ અને પ્લેટ વાપરી શકાય?
૨૦, ૨૧. શા માટે કહી શકાય કે મેમોરિયલ શાંતિનું અર્પણ છે?
૨૨. મેમોરિયલ વિષે હજુ આપણે શું જાણવું જોઈએ?
[પાન ૧૫ પર ચિત્ર]
ઈસુએ મેમોરિયલની શરૂઆત કરી હતી