ફૂટનોટ
a નામો બદલવામાં આવ્યા છે.
[પાન ૫ પર ચિત્રનું મથાળું]
લોકો હજુ પણ સામાન્ય પ્રશ્નોના જવાબ મેળવવા ફાંફાં મારે છે: ‘શા માટે હું અહીં છું? હું ક્યાં જઈ રહ્યો છું?’
[પાન ૬ પર ચિત્રનું મથાળું]
“યહોવાહ પરમેશ્વર કેવા છે એ એક વાર જાણવાનું શરૂ કર્યું પછી હું વધારેને વધારે તેમની નજીક આવતી ગઈ”
[પાન ૭ પર ચિત્રનું મથાળું]
“યહોવાહની સેવા કરવી એ જીવનનો સૌથી સારો માર્ગ છે. એને કશાની સાથે સરખાવી શકાય નહિ. યહોવાહને જાણવાથી મને જીવનનો હેતુ મળ્યો છે”