ફૂટનોટ
a ઈસુ નિષ્કલંક હોવાથી, તેમણે પસ્તાવારૂપે બાપ્તિસ્મા લીધું ન હતું. તેમનું બાપ્તિસ્મા એમ બતાવતું હતું કે તેમણે સ્વર્ગના પિતાની ઇચ્છા પ્રમાણે કરવા પોતાને રજૂ કર્યા છે.—હેબ્રી ૭:૨૬; ૧૦:૫-૧૦.
શું તમને યાદ છે?
• ખ્રિસ્તી બાપ્તિસ્મા કઈ રીતે આપવામાં આવે છે?
• બાપ્તિસ્મા લેવા માટે કયું જ્ઞાન જરૂરી છે?
• સાચા ખ્રિસ્તીઓએ બાપ્તિસ્મા લેતા પહેલાં કયા પગલાં લેવા જોઈએ?
• શા માટે કેટલાક લોકો બાપ્તિસ્મા લેવામાં પાછા પડે છે, પરંતુ તેઓને કઈ રીતે મદદ કરી શકાય?
[Questions]
૧, ૨. (ક) કેટલાક લોકોને કઈ રીતે બાપ્તિસ્મા આપવામાં આવ્યું? (ખ) બાપ્તિસ્મા વિષે કયા પ્રશ્નો ઊભા થાય છે?
૩, ૪. શા માટે માથા પર પાણી છાંટીને કે પાણી રેડીને બાપ્તિસ્મા આપવું એ યોગ્ય ખ્રિસ્તી રીત નથી?
૫. શરૂઆતના ખ્રિસ્તીઓને કઈ રીતે બાપ્તિસ્મા આપવામાં આવતું હતું?
૬, ૭. (ક) કયા હેતુસર યોહાન બાપ્તિસ્મા આપતા હતા? (ખ) ઈસુના શિષ્યો જે બાપ્તિસ્મા આપતા હતા એમાં નવી બાબત શું હતી?
૮. શા માટે બધા જ લોકો ખ્રિસ્તી બાપ્તિસ્મા લઈ શકતા નથી?
૯. ‘બાપને નામે’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?
૧૦. ‘દીકરાને નામે’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?
૧૧. ‘પવિત્ર આત્માના નામમાં’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?
૧૨. કઈ રીતે ખ્રિસ્તીઓનું બાપ્તિસ્મા પસ્તાવા સાથે જોડાયેલું છે?
૧૩. બાપ્તિસ્માની બાબતમાં, પરિવર્તન કરવામાં શાનો સમાવેશ થાય છે?
૧૪. ખ્રિસ્તના અનુયાયીઓનું સમર્પણ શું બતાવે છે?
૧૫. શા માટે બાપ્તિસ્માના ઉમેદવારો પાણીમાં ડૂબકી મારે છે?
૧૬. આપણે લોકોને બાપ્તિસ્મા લેતા જોઈએ ત્યારે, કઈ રીતે આપણા આનંદને યોગ્ય રીતે વ્યક્ત કરી શકીએ?
૧૭, ૧૮. કઈ બાબત એ જાણવા મદદ કરે છે કે વ્યક્તિ બાપ્તિસ્મા માટે લાયક છે કે નહિ?
૧૯. યોહાન ૬:૪૪ પ્રમાણે, ઈસુના સહવારસો કોણ હશે?
૨૦. બાપ્તિસ્મા ન લીધું હોય એવી વ્યક્તિઓને શું મદદ કરી શકે?
૨૧, ૨૨. કયા કારણોસર અમુક લોકો સમર્પણ અને બાપ્તિસ્મા લેતા નથી?
૨૩, ૨૪. કયા ભયથી કોઈએ પણ બાપ્તિસ્મા લેતા પાછા ન પડવું જોઈએ?
૨૫. હવે કયા પ્રશ્નની ચર્ચા કરવામાં આવશે?
[પાન ૧૪ પર ચિત્રો]
શું તમે જાણો છો કે ‘પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે’ બાપ્તિસ્મા લેવાનો શું અર્થ થાય છે?