ફૂટનોટ
b પરમેશ્વર સાથેની મિત્રતા અને મનુષ્ય સાથેની મિત્રતામાં ફરક છે. પરમેશ્વર સાથેની મિત્રતા તેમનામાં વિશ્વાસ મૂકવા પર આધારિત છે. (હેબ્રી ૧૧:૬) પરમેશ્વર વિષે ઊંડી સમજણ મેળવવા અને વિશ્વાસ દૃઢ કરવા માટે વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, શું આપણી કાળજી લે એવા કોઈ ઉત્પન્નકર્તા છે? (અંગ્રેજી) પુસ્તક જુઓ.