ફૂટનોટ
d દાખલા તરીકે, જેનાથી હજારો ઈસ્રાએલીઓ માર્યા ગયા હતા, એવી મરકી રોકવા ફિનહાસે તરત જ પગલું ભર્યું. દાઊદે ભૂખ્યા સાથીઓને ‘દેવના ઘરમાંની’ પવિત્ર રોટલી ખાવા માટે આપી. આ બંને કિસ્સામાં યહોવાહે તેઓને અહંકારી ગણીને દોષિત ઠરાવ્યા ન હતા.—માત્થી ૧૨:૨-૪; ગણના ૨૫:૭-૯; ૧ શમૂએલ ૨૧:૧-૬.