ફૂટનોટ
a ઈસુએ ઘઉં અને કડવા દાણાના તથા સાંકડા અને પહોળા માર્ગના દૃષ્ટાંતમાં બતાવ્યું કે ફક્ત થોડાક જ લોકો સાચા ખ્રિસ્તી ધર્મમાં જોવા મળશે. (માત્થી ૭:૧૩, ૧૪) આજે પણ એ સાચું છે. કડવા દાણા જેવા ખ્રિસ્તીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેઓ પોતાને સાચા ખ્રિસ્તીઓ ગણાવે છે પરંતુ ઈસુના શિક્ષણનો નકાર કરે છે. આ લેખ આવા ખ્રિસ્તીઓ વિષે વાત કરે છે.