વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

c આ અહેવાલ એવા બે દાખલાઓ આપે છે. એક, નિયમશાસ્ત્રમાં ખાસ જણાવાયું હતું કે ચડાવેલા બલિદાનના કયા ભાગો યાજકોને ખાવા માટે આપવા. (પુન. ૧૮:૩) પણ, મંદિરના દુષ્ટ યાજકોની આદત એનાથી કંઈ જુદું જ કરવાની હતી. દેગડામાં માંસ બફાતું હોય ત્યારે, યાજકનો ચાકર આવીને એમાં ત્રિશૂળ ભોંકતો અને જેટલું માંસ બહાર આવતું એ લઈ જતો! બીજું, લોકો વેદી પર આગમાં ચડાવવાંનાં બલિદાનો લાવતાં ત્યારે, દુષ્ટ યાજકોનો ચાકર આવીને અર્પણ ચડાવનાર પર દાદાગીરી કરતો; તે આવીને કાચું માંસ માંગતો, જેની ચરબી હજુ યહોવાને ચડાવવામાં આવી ન હતી.—લેવી. ૩:૩-૫; ૧ શમૂ. ૨:૧૩-૧૭.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો