ફૂટનોટ
a શીતળા ફક્ત માણસોથી ફેલાય છે. એના જીવાણુઓ માણસમાં જ રહે છે. એની સામે રસી કે દવા લઈને આખી દુનિયા એને દફનાવી શકે છે. જ્યારે કે ઉંદર અને જીવજંતુઓથી ફેલાતા રોગોને નાથતા નાકે દમ આવી જાય છે.
[ચિત્ર]
ઇથિયોપિયાના છોકરાને અપાતા પોલિયોની રસીનાં ટીપાં
[ક્રેડીટ લાઈન]
© WHO/P. Virot