દેવશાહી સેવા શાળા સમીક્ષા
ઑગસ્ટ ૨૯, ૨૦૧૧થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
૧. કઈ રીતે યહોવાહની કૃપા “જીવન કરતાં ઉત્તમ છે”? (ગીત. ૬૩:૩) [w૦૧ ૧૦/૧૫ પાન ૧૫ ફકરો ૧૭]
૨. ગીતશાસ્ત્ર ૭૦ દાઊદ વિષે શું શીખવે છે? [w૦૮ ૯/૧૫ પાન ૧૩ ફકરો ૪]
૩. ગીતશાસ્ત્ર ૭૫:૫ શાની ચેતવણી આપે છે? [w૦૬ ૭/૧૫ પાન ૪ ફકરો ૧]
૪. યહોવાહ ખાસ કરીને ક્યારે આપણી પ્રાર્થનાઓ સાંભળશે એવી આશા રાખી શકીએ? (ગીત. ૯:૯) [w૦૬ ૭/૧૫ પાન ૫ ફકરો ૨]
૫. ગીતશાસ્ત્ર ૯૦:૭, ૮ પ્રમાણે ઈસ્રાએલીઓએ ‘ગુપ્તમાં’ શું કર્યું હતું? [w૦૧ ૧૧/૧૫ પાન ૧૨-૧૩ ફકરો ૧૪-૧૬]
૬. ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫ પ્રમાણે મોટી ઉંમરના ભાઈ-બહેનોને મંડળમાં કઈ મહત્ત્વની જવાબદારી આપવામાં આવી છે? [w૦૪ ૫/૧૫ પાન ૧૩-૧૪ ફકરો ૧૪-૧૮]
૭. ઇબ્રાહીમ અને તેમના વંશ માટે ગીતશાસ્ત્ર ૧૦૫:૧૪, ૧૫ કઈ રીતે સાચી પડી? [w૧૦ ૪/૧ પાન ૧૮ ફકરો ૫]
૮. સમજી-વિચારીને યોગ્ય નિર્ણય ન લઈએ તો ગીતશાસ્ત્ર ૧૦૬:૭ પ્રમાણે શું બની શકે? [w૯૫ ૯/૧ પાન ૧૯ ફકરા ૪થી પાન ૨૦ ફકરો ૨]
૯. ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨ પ્રમાણે “[દાઊદના] પ્રભુ” ઈસુ ખ્રિસ્ત, યહોવાહને જમણે હાથે બેસીને શું કરતા હતા? [w૦૬ ૯/૧ પાન ૧૮ ફકરો ૬]
૧૦. ગીતશાસ્ત્ર ૧૧૪:૩-૭ના લેખકે કહ્યું કે ‘પૃથ્વી કાંપશે’ એનો શું અર્થ થાય? [w૦૬ ૯/૧ પાન ૧૯ ફકરો ૮]