વિષય
૩ જીવન સફર—‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’
જાન્યુઆરી ૩૦, ૨૦૧૭–ફેબ્રુઆરી ૫, ૨૦૧૭નું અઠવાડિયું
૮ અપાર કૃપાને લીધે પાપની ગુલામીમાંથી આઝાદી મળી
ફેબ્રુઆરી ૬-૧૨, ૨૦૧૭નું અઠવાડિયું
૧૩ “પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ”
રોમનો અધ્યાય ૬ અને ૮માં, ઈશ્વરભક્તોના જીવનથી જોડાયેલી મહત્ત્વની માહિતી છે. એ માહિતીનો અભ્યાસ કરવાથી યહોવાની અપાર કૃપામાંથી ફાયદો મેળવવા તેમજ ભાવિના જીવન પર ધ્યાન ટકાવી રાખવા મદદ મળશે.
ફેબ્રુઆરી ૧૩-૧૯, ૨૦૧૭નું અઠવાડિયું
૧૯ તમારી સર્વ ચિંતાઓ યહોવા પર નાખી દો
ફેબ્રુઆરી ૨૦-૨૬, ૨૦૧૭નું અઠવાડિયું
૨૪ યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે
પહેલા લેખમાં આપણે ચર્ચા કરીશું કે પોતાનો બોજો યહોવા પર નાખવા આપણે શું કરી શકીએ. બીજો લેખ સમજાવે છે કે, યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે, એવી પાક્કી ખાતરી રાખવાથી કઈ રીતે આપણી શ્રદ્ધા મક્કમ થાય છે. લેખમાં એ પણ જોઈશું કે ઇનામની આશા રાખવાથી કઈ રીતે આપણને મદદ મળે છે.