વિષય
૩ શું તમારું પ્રચારકાર્ય ઝાકળ જેવું છે?
મે ૩૦, ૨૦૧૬–જૂન ૫, ૨૦૧૬નું અઠવાડિયું
૫ વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ
આ લેખ બતાવશે કે યિફતા અને તેમની દીકરીને અઘરા સંજોગોમાં પણ વફાદાર રહેવા શાનાથી મદદ મળી. આપણે શીખીશું કે શા માટે ઈશ્વરની મંજૂરી મેળવવી એ કોઈ પણ બલિદાન કરતાં વિશેષ છે.
૧૦ શું તમે તમારી કલ્પનાશક્તિ યોગ્ય રીતે વાપરો છો?
જૂન ૬-૧૨, ૨૦૧૬નું અઠવાડિયું
૧૩ “ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”
કાયમનું જીવન મેળવવા અંત સુધી ટકી રહેવું બહુ જરૂરી છે. આ લેખમાં આપણે ચાર બાબતોની ચર્ચા કરીશું, જે આપણને ધીરજ બતાવવા મદદ કરશે. ધીરજ બતાવવામાં સારો દાખલો બેસાડનારા ત્રણ ભક્તોના દાખલા પણ જોઈશું. ધીરજનો ગુણ આપણામાં જે કામ પૂરું કરે છે, એ વિશે પણ આ લેખ સમજાવશે.
જૂન ૧૩-૧૯, ૨૦૧૬નું અઠવાડિયું
૧૮ સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ?
સભાઓમાં નિયમિત રીતે જવા ઘણી બાબતો આડે આવે છે. આ લેખ આપણને સભાઓમાં નિયમિત રીતે હાજર રહેવા ઉત્તેજન આપે છે. તેમ જ, આ લેખ સમજાવશે કે સભાઓમાં આપણું હાજર રહેવું આપણા અને બીજાઓના લાભ માટે છે અને એનાથી યહોવા ખુશ થાય છે.
૨૩ જીવન સફર—અગાઉના નન હવે ખરા અર્થમાં બહેનો બન્યા
જૂન ૨૦-૨૬, ૨૦૧૬નું અઠવાડિયું
૨૭ વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ
ખરું કે, ઘણી સરકારો આજે આપણને તટસ્થ રહેવા દે છે. પરંતુ, આપણે અંતની નજીક જઈએ છીએ તેમ, તેઓ પાસેથી આપણે એવી અપેક્ષા નહિ રાખી શકીએ. આ લેખમાં આપણે ચાર બાબતોની ચર્ચા કરીશું જે આપણને યહોવાને વફાદાર રહેવા મદદ કરશે.