વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૩/૧૫ પાન ૩૧
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સરખી માહિતી
  • મેમોરિયલ શા માટે ઉજવવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • “મારી યાદગીરીને માટે એ કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • આપણે શા માટે પ્રભુ ભોજન ઊજવીએ છીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સ્વર્ગના રાજા વિશે શીખવતો એક પ્રસંગ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૩/૧૫ પાન ૩૧

વાચકો તરફથી પ્રશ્નો

જો કોઈ અભિષિક્ત ભાઈ કે બહેન બીમારીને કારણે મેમોરિયલમાં આવી ન શકે, તો શું તેઓ માટે કોઈ ખાસ ગોઠવણ કરી શકાય?

હા, ચોક્કસ! આવું બને ત્યારે, કોઈ વડીલ અથવા અનુભવી ભાઈએ, એ સાંજ સુધીમાં જ અભિષિક્ત ભાઈ કે બહેન પાસે રોટલી અને દ્રાક્ષારસ લઈ જવા જોઈએ.

મુલાકાત લઈ રહેલા ભાઈએ, સૌથી પહેલાં એ જોવું જોઈએ કે અભિષિક્ત ભાઈ કે બહેનની હાલત કેવી છે. પછી ટૂંકમાં મેમોરિયલને લગતી અમુક કલમો વાંચવી જોઈએ અને ઈસુએ મેમોરિયલ વખતે જેમ કર્યું તેમ જ કરવું જોઈએ. દાખલા તરીકે, તે માત્થી ૨૬:૨૬ જેવી કોઈ કલમ વાંચીને સમજાવી શકે. પછી પ્રાર્થના કરીને તેઓને રોટલી આપી શકે. એ પછી, તે માત્થીના ૨૬મા અધ્યાયની ૨૭ અને ૨૮મી કલમો વાંચી શકે. પછી બીજી પ્રાર્થના કરીને, તેઓને દ્રાક્ષારસ આપી શકે. તેમ જ છેલ્લે પણ પ્રાર્થના કરવી જોઈએ.

જો કે અભિષિક્ત ભાઈ કે બહેનોએ મેમોરિયલમાં આવવા પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ, જો તેઓ સખત બીમાર હોય અથવા દવાખાનામાં દાખલ હોય તો શું? અથવા તેઓ કોઈ એવી મુશ્કેલીમાં ફસાય જાય જેને લીધે તેઓ મેમોરિયલમાં આવી ન શકે તો શું? એમ હોય તો, મુસાના નિયમમાં કરવામાં આવેલી ગોઠવણ પ્રમાણે ૩૦ દિવસ પછીની સાંજે, તેઓ મેમોરિયલની ઉજવણી કરી શકે.—ગણના ૯:૯-૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો