વિષય
ભાગ ૧ યહોવા પાસે શા માટે પાછા આવવું જોઈએ?
પ્રાચીન સમયના ઈશ્વરભક્તોએ પણ આપણા જેવા સંજોગોનો સામનો કર્યો હતો. યહોવાએ તેઓને મદદ કરી હતી. તેમના વચન પ્રમાણે તે આપણને પણ મદદ કરશે. કાળજી રાખનાર અને પ્રેમાળ ઘેટાંપાળકની જેમ યહોવા પોતાનાં ખોવાઈ ગયેલાં ઘેટાંને શોધે છે. તેમ જ, તેઓને પોતાની તરફ પાછા આવવા આમંત્રણ આપે છે.
ભાગ ૧ “ખોવાઈ ગયેલાને હું શોધીશ”
ભાગ ૨-૪ પાછા આવવા માટે અમુક પડકારો કયા છે?
વિશ્વાસુ ઈશ્વરભક્તોને અમુક સમયે ચિંતા અને મનદુઃખ થયું હતું. તેમ જ, કેટલીક વાર તેઓનું મન ડંખ્યું હતું. એનાથી તેઓ યહોવાની ભક્તિમાં ઠંડા પડી ગયા હતા. ચાલો જોઈએ કે, યહોવાએ તેઓને એ સહેવા, પોતાના લોકો સાથે પાછા જોડાવવા અને આનંદ પાછો મેળવવા કઈ રીતે મદદ કરી.
ભાગ ૨ ચિંતા થવી ‘ચારેબાજુથી દબાણ’
ભાગ ૩ મનદુઃખ થવું “ફરિયાદ કરવાનું કારણ હોય”
ભાગ ૪ મન ડંખવું ‘મારા પાપથી મને શુદ્ધ કરો’
ભાગ ૫ યહોવા પાસે કઈ રીતે પાછા આવવું?
યહોવા ચાહે છે કે તમે તેમની પાસે પાછા આવો. એની ખાતરી આ ભાગમાં મેળવીશું. ઘણા ઈશ્વરભક્તો યહોવા પાસે કઈ રીતે પાછા આવ્યા, મંડળનાં ભાઈ-બહેનોએ તેઓનો કઈ રીતે આવકાર કર્યો અને પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ ફરી કરવા વડીલોએ તેઓને કઈ રીતે મદદ કરી એનો પણ વિચાર કરીશું.