ફોરવર્ડ
શું તમારું કોઈ સગું-વહાલું ગુજરી ગયું છે?
શું તમને હજુ તેમનો શોક થાય છે?
તમારું હૈયું હળવું કરવા તમને શું મદદ કરી શકે?
શું મૂએલાં માટે કોઈ આશા છે ખરી?
એ કઈ આશા છે?
આપણને એની ખાતરી કઈ રીતે થઈ શકે?
આ પુસ્તિકા પવિત્ર શાસ્ત્રમાંથી એ સવાલોના જવાબ આપશે જે તમને ખરેખર દિલાસો આપશે. તમે પોતે વાંચો અને અનુભવો.