વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g01 ૪/૮ પાન ૩૨
  • લાખો જઈ રહ્યા છે શું તમે જશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લાખો જઈ રહ્યા છે શું તમે જશો?
  • સજાગ બનો!—૨૦૦૧
સજાગ બનો!—૨૦૦૧
g01 ૪/૮ પાન ૩૨

લાખો જઈ રહ્યા છે શું તમે જશો?

લાખો લોકો ક્યાં જઈ રહ્યા છે? ઈસુ ખ્રિસ્તના મરણની વાર્ષિક ઉજવણીમાં જઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં એ ઉજવણી માટે આખી દુનિયામાં ૧,૪૮,૭૨,૦૮૬ લોકો ભેગા થયા હતા.

શા માટે લોકો એમાં જાય છે? એનું કારણ એ છે કે મનુષ્યો માટે ખ્રિસ્તના મરણનો મહત્ત્વનો અર્થ રહેલો છે. એટલે કે જલદી જ બીમારી, દુઃખ અને મરણથી મનુષ્યોને છુટકારો મળશે. અરે, મરણ પામેલાં પ્રિયજનોને પણ સુંદર, સુખ-શાંતિવાળી પૃથ્વી પર સજીવન કરવામાં આવશે.

ઈસુનું મરણ કઈ રીતે આવા આશીર્વાદો લાવી શકે? કેમ નહિ કે તમે પોતે જ એ શોધી કાઢો. યહોવાહના સાક્ષીઓ એ મહત્ત્વના પ્રસંગે હાજર રહેવા તમને આમંત્રણ આપે છે.

તમારા ઘરની નજીકના રાજ્યગૃહમાં એ ઉજવણી માટે ભેગા મળો. આ વર્ષે રવિવાર, એપ્રિલ ૮ના રોજ, સૂર્યાસ્ત બાદ એ માટે ભેગા થવાનું છે. તમારી આસપાસના યહોવાહના સાક્ષીઓને મળીને ચોક્કસ સમય જાણી લો. (g01 3/22)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો